અમદાવાદમાં આવેલા ઇસનપુર વિસ્તારમાં રામેશ્વર શોપીંગ સેન્ટરમાં વેપારી પર જાનલેવા હુમલો
મળતી માહિતી મુજબ કૌશિકભાઈ પટેલ નામના વેપારી ઉપર હુમલો કૌશિક ભાઈ હાલ એલજી હોસ્પિટલમાં દાખલ
સુરેશભાઈ શાહ નામના વ્યક્તિ દ્વારા આ જાનલેવા હુમલો કરવામાં આવેલો છે સુત્રો
