શાહપુર પોલીસ ના ઉચ્ચ આધિકારી દ્વારા પત્રકાર ને ધક્કા માર્યા….

https://youtu.be/ewDsflla6bc
News Channel of Gujarat
https://youtu.be/ewDsflla6bc
અમદાવાદમાં આવેલા અરવિંદ કેજરીવાલે ઈસુદાનને પાર્ટીનો ખેસ પહેરાવી આવકાર્યા ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત બનાવવાની નેમ – ઈસુદાન ગઢવી….✍️
અમદાવાદમાં આવેલા ઇસનપુર વિસ્તારમાં રામેશ્વર શોપીંગ સેન્ટરમાં વેપારી પર જાનલેવા હુમલો મળતી માહિતી મુજબ કૌશિકભાઈ પટેલ નામના વેપારી ઉપર હુમલો કૌશિક ભાઈ હાલ એલજી હોસ્પિટલમાં દાખલ સુરેશભાઈ શાહ નામના વ્યક્તિ દ્વારા આ જાનલેવા હુમલો કરવામાં આવેલો છે સુત્રો
ભારતીય રેલવે એ આ સમાચારને ખોટા ગણાવ્યા છે. જેમાં કહેવામાં આવ્યું હતું કે, રેલવે હવે મેલ અને એક્સપ્રેસ ટ્રેનોમાં સ્લીપર ક્લાસ બંધ કરી રહી છે. રેલવે એ કહ્યું કે, થ્રી-ટાયર કોચ ને લાવવાનો ઉદેશ્ય મુસાફરીને વધુ સસ્તી અને આરામદાયક બનાવવી છે. પ્રેસ
NEET ની પરીક્ષા આખરે 13 સપ્ટેમ્બરે યોજાઈ જેનું પરિણામ જાહેર થયું .રાષ્ટ્રીય સ્તરે લેવાયેલી આ પરીક્ષામાં હવે ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ પણ બાજી મારતા થયા છે. જેમાં ગુજરાત બોર્ડમાં અભ્યાસ કરતા અને NEETની પરીક્ષા આપનાર મોહમદ ફૈઝાન, કે જે અમદાવાદના મિર્જાપુર વિસ્તારમાં આવેલી